પૃથ્વીની ત્રિજયા 6400 km અને ગુરુત્વપ્રવે

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પૃથ્વીની ત્રિજયા 6400 km અને ગુરુત્વપ્રવે

પૃથ્વીની ત્રિજયા $6400\, km$ અને ગુરુત્વપ્રવેગ $g = 10\,m/{\sec ^2}$ હોય,તો $5\, kg$ ના પદાર્થને વિષુવવૃત્ત પાસે વજનરહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી કરવી જોઈએ?

A

$1/80\, radian/sec$

B

$1/400\, radian/sec$

C

$1/800\, radian/sec$

D

$1/1600\, radian/sec$

પૃથ્વીની ત્રિજયા $6400\, km$ અને ગુરુત્વપ્રવેગ $g = 10\,m/{\sec ^2}$ હોય,તો $5\, kg$ ના પદાર્થને વિષુવવૃત્ત પાસે વજનરહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી કરવી જોઈએ?

For the condition of weightlessness at equator $\omega = \sqrt {\frac{g}{R}} $

$\omega = \sqrt {\frac{1}{{640 \times {{10}^3}}}} = \frac{1}{{800}}rad/s$