જો પૃથ્વી પરના પદાર્થ ની નિષ્ક્રમણ ઝડપ પૃથ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • જો પૃથ્વી પરના પદાર્થ ની નિષ્ક્રમણ ઝડપ પૃથ

જો પૃથ્વી પરના પદાર્થ ની નિષ્ક્રમણ ઝડપ પૃથ્વીના દળ $M$ , ઘનતા $\rho $ , ત્રિજ્યા $ R$ અને ગુરુત્વાકર્ષણ નો અચળાંક $G$ પર આધાર રાખે તો નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર શું બને?

A

$v = R\sqrt {\frac{{8\pi }}{3}G\rho } $

B

$v = M\sqrt {\frac{{8\pi }}{3}GR} $

C

$v = \sqrt {2GMR} $

D

$v = \sqrt {\frac{{2GM}}{{{R^2}}}} $

જો પૃથ્વી પરના પદાર્થ ની નિષ્ક્રમણ ઝડપ પૃથ્વીના દળ $M$ , ઘનતા $\rho $ , ત્રિજ્યા $ R$ અને ગુરુત્વાકર્ષણ નો અચળાંક $G$ પર આધાર રાખે તો નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર શું બને?

$\frac{-G M m}{R}+\frac{1}{2} m v^{2}=0$

$v=\sqrt{\frac{2 G M}{R}}$

$M=e \times \frac{4}{3} \pi R^{3}$

$v=\sqrt{\frac{2 G}{R} \times e \times \frac{4}{3} \pi R^{3}}$

$v=R \sqrt{\frac{8}{3} G \rho}$