પૃથ્વીની સપાટી પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ 1

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • પૃથ્વીની સપાટી પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ 1

પૃથ્વીની સપાટી પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11.2\, km/sec$ છે. જો પૃથ્વીનું દળ હાલ કરતાં વધીને બમણું અને ત્રિજ્યા અડધી થાય, તો નિષ્ક્રમણ વેગ ($km/s$ માં) કેટલો થાય?

A

$5.6$

B

$11.2$

C

$22.4$

D

$44.8$

પૃથ્વીની સપાટી પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11.2\, km/sec$ છે. જો પૃથ્વીનું દળ હાલ કરતાં વધીને બમણું અને ત્રિજ્યા અડધી થાય, તો નિષ્ક્રમણ વેગ ($km/s$ માં) કેટલો થાય?

${v_e} = \sqrt {\frac{{2GM}}{R}} $ 

${v_e} \propto \sqrt {\frac{M}{R}} $

If $M$ becomes double and $R$ becomes half then escape velocity becomes two times.