જ્યારે m દળના પદાર્થ ને પૃથ્વીની સપાટી થી

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • જ્યારે m દળના પદાર્થ ને પૃથ્વીની સપાટી થી

જ્યારે $m$ દળના પદાર્થ ને પૃથ્વીની સપાટી થી $nR$ ઊંચાઈ પર લઇ જતાં ગુરુત્વસ્થિતિઉર્જામાં કેટલો ફેરફાર થાય? [$R =$ પૃથ્વીની ત્રિજયા ]

A

$mgR\frac{n}{{n - 1}}$

B

$nmgR$

C

$mgR\frac{{{n^2}}}{{{n^2} + 1}}$

D

$mgR\frac{n}{{n + 1}}$

જ્યારે $m$ દળના પદાર્થ ને પૃથ્વીની સપાટી થી $nR$ ઊંચાઈ પર લઇ જતાં ગુરુત્વસ્થિતિઉર્જામાં કેટલો ફેરફાર થાય? [$R =$ પૃથ્વીની ત્રિજયા ]

$\Delta U = \frac{{mgh}}{{1 + \frac{h}{R}}} = \frac{{mg\,nR}}{{1 + \frac{{nR}}{R}}} = \frac{{nm\,gR}}{{n + 1}}$