નીચેના પૈકી સાચું વિધાન કયું છે ?

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • નીચેના પૈકી સાચું વિધાન કયું છે ?

નીચેના પૈકી સાચું વિધાન કયું છે ?

A

ઉપગ્રહનો કક્ષીય વેગ તેની ભ્રમણકક્ષાની ત્રિજ્યા વધતાં વધે છે

B

પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ વેગ તેના પ્ર્ક્ષિપ્ત વેગ પર આધાર રાખે છે.

C

ઉપગ્રહનો આવર્તકાળ તેની કક્ષીય ત્રિજ્યા પર આધાર રાખે નહીં

D

ઉપગ્રહનો કક્ષીય વેગ તેની કક્ષીય ત્રિજ્યા ના વર્ગમૂળના વ્યસ્ત ના સમપ્રમાણ ના હોય
નીચેના પૈકી સાચું વિધાન કયું છે ?
${v_0} = \sqrt {\frac{{GM}}{r}} $