R પૃથ્વીની ત્રિજયા અને ω કોણીય ઝડપ છે.ઘ્રુ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • R પૃથ્વીની ત્રિજયા અને ω કોણીય ઝડપ છે.ઘ્રુ

$R$ પૃથ્વીની ત્રિજયા અને $\omega $ કોણીય ઝડપ છે.ઘ્રુવપ્રદેશ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g_p$ છે.તો $60^o$ અંક્ષાશ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું થાય?

A

${g_p} - \frac{1}{4}R{\omega ^2}$

B

${g_p} - \frac{3}{4}R{\omega ^2}$

C

${g_p} - R{\omega ^2}$

D

${g_p} + \frac{1}{4}R{\omega ^2}$

$R$ પૃથ્વીની ત્રિજયા અને $\omega $ કોણીય ઝડપ છે.ઘ્રુવપ્રદેશ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g_p$ છે.તો $60^o$ અંક્ષાશ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું થાય?

$g = {g_p} - R{\omega ^2}{\cos ^2}\lambda $  =  ${g_p} - {\omega ^2}R{\cos ^2}60^\circ $ = ${g_p} - \frac{1}{4}R{\omega ^2}$