જો g પૃથ્વી ની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ અ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • જો g પૃથ્વી ની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ અ

જો $g$ પૃથ્વી ની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ અને $K$ પરિભ્રમણ ગતિઉર્જા હોય તો જો પૃથ્વી ની ત્રિજ્યામાં $2\%$ નો ઘટાડો થાય અને બીજા બધા પરિમાણ સરખા રહે તો

A

$g$ માં $2\%$ નો ઘટાડો અને $K$ માં $4\%$ નો ઘટાડો

B

$g$ માં $4\% $ નો ઘટાડો અને $K$ માં $2\%$ નો ઘટાડો

C

$g$ માં $4\%$ નો વધારો અને $K$ માં $4\%$ નો વધારો

D

$g$ માં $4\%$ નો ઘટાડો અને $K$ માં $4\%$ નો વધારો

જો $g$ પૃથ્વી ની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ અને $K$ પરિભ્રમણ ગતિઉર્જા હોય તો જો પૃથ્વી ની ત્રિજ્યામાં $2\%$ નો ઘટાડો થાય અને બીજા બધા પરિમાણ સરખા રહે તો

$ g = \frac{{GM}}{{{R^2}}}$ and $K = \frac{{{L^2}}}{{2I}}$

If mass of the earth and its angular momentum remains constant then $g \propto \frac{1}{{{R^2}}}$ and $K \propto \frac{1}{{{R^2}}}$

i.e. if radius of earth decreases by $2\%$ then $g$ and $K$ both increases by $4\%.$