જો પૃથ્વી નું દળ M, ત્રિજ્યા R અને ગુરુત્વ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • જો પૃથ્વી નું દળ M, ત્રિજ્યા R અને ગુરુત્વ

જો પૃથ્વી નું દળ $M $, ત્રિજ્યા $R$ અને ગુરુત્વાકર્ષણનો અચળાંક $G$ હોય તો $1\, kg$ દળ ના પદાર્થ ને અનંત અંતરે લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?

A

$\sqrt {\frac{{GM}}{{2R}}} $

B

$\frac{{GM}}{R}$

C

$\sqrt {\frac{{2GM}}{R}} $

D

$\frac{{GM}}{{2R}}$

જો પૃથ્વી નું દળ $M $, ત્રિજ્યા $R$ અને ગુરુત્વાકર્ષણનો અચળાંક $G$ હોય તો $1\, kg$ દળ ના પદાર્થ ને અનંત અંતરે લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?

Potential energy of the $1 \,kg$ mass which is placed at the earth surface = $ - \frac{{GM}}{R}$

its potential energy at infinite $= 0$

Work done = change in potential energy = $\frac{{GM}}{R}$