જો r ત્રિજ્યાની પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ g

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • જો r ત્રિજ્યાની પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ g

જો $r $ ત્રિજ્યાની પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ $g$ હોય તો પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર માથી બહાર જવા કેટલો વેગ આપવો પડે?

A

$gr$

B

$\sqrt {2gr} $

C

$g/r$

D

$r/g$

જો $r $ ત્રિજ્યાની પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ $g$ હોય તો પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર માથી બહાર જવા કેટલો વેગ આપવો પડે?

$K E+P \cdot E=0$

$\frac{1}{2} m v^{2}-\frac{G M m}{R}=0$

$\frac{1}{2} m v^{2}=\frac{G M m}{R}$

$V=\sqrt{\frac{2 G M \times R}{R \times R}}$

$g=\frac{G M}{R^{2}}$

$v=\sqrt{2 gr}$