જો કોઈ સાઇકલચાલક 4.9 m/s ની ઝડપે સ્તરીય મ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • જો કોઈ સાઇકલચાલક 4.9 m/s ની ઝડપે સ્તરીય મ

જો કોઈ સાઇકલચાલક $4.9\, m/s$ ની ઝડપે સ્તરીય માર્ગ પર $4 \,m$ ત્રિજ્યાનો વળાંક લઈ શકતો હોય તો સાઇકલ ના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

A

$0.41$

B

$0.51$

C

$0.61$

D

$0.71$

જો કોઈ સાઇકલચાલક $4.9\, m/s$ ની ઝડપે સ્તરીય માર્ગ પર $4 \,m$ ત્રિજ્યાનો વળાંક લઈ શકતો હોય તો સાઇકલ ના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

$\mu = \frac{{{v^2}}}{{rg}} = \frac{{{{(4.9)}^2}}}{{4 \times 9.8}} = 0.61$