નીચેનાં બે વિધાનો પર વિચાર કરો. 1. તંત્

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • નીચેનાં બે વિધાનો પર વિચાર કરો. 1. તંત્

નીચેનાં બે વિધાનો પર વિચાર કરો.

1. તંત્રના કણોનું રેખીય વેગમાન શૂન્ય હોય છે.

2. તંત્રના કણોની કુલ ગતિ-ઊર્જા શૂન્ય હોય છે.

A

વિધાન $1$ પરથી વિધાન $2$ સાચું પડે છે.અને તેનાથી ઊલટું પણ શકય છે

B

વિધાન $1$ પરથી વિધાન $2$ સાચું પડતું નથી તથા વિધાન $2$ પરથી વિધાન $1$ સાચું પડતું નથી

C

વિધાન $1$ પરથી વિધાન $2$ સાચું પડે છે,પણ ઉલટું શકય નથી

D

વિધાન $2$ પરથી વિધાન $1$ સાચું પડે છે,પણ ઉલટું શકય નથી

નીચેનાં બે વિધાનો પર વિચાર કરો.

1. તંત્રના કણોનું રેખીય વેગમાન શૂન્ય હોય છે.

2. તંત્રના કણોની કુલ ગતિ-ઊર્જા શૂન્ય હોય છે.

Because linear momentum is vector quantity where as kinetic energy is a scalar quantity.