આપેલ વિધાન માટે નીચેના પૈકી કયું વિધાન સાચ

Your Ultimate Guide to JEE & NEET Question Solutions

  • Home
  • Solution
  • GU
  • આપેલ વિધાન માટે નીચેના પૈકી કયું વિધાન સાચ

આપેલ વિધાન માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે : ભૂસ્થિર ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા શેના પર આધાર રાખે

A

ઉપગ્રહના દળ ,આવર્તકાળ અને ગુરુત્વાકર્ષણ ના અચળાંક પર

B

ઉપગ્રહના દળ ,પૃથ્વીનું દળ અને ગુરુત્વાકર્ષણ ના અચળાંક પર

C

ઉપગ્રહનું દળ ,પૃથ્વીનું દળ ,ઉપગ્રહનો આવર્તકાળ અને ગુરુત્વાકર્ષણ ના અચળાંક પર

D

પૃથ્વીનું દળ ,ઉપગ્રહનો આવર્તકાળ અને ગુરુત્વાકર્ષણ ના અચળાંક પર

આપેલ વિધાન માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે : ભૂસ્થિર ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા શેના પર આધાર રાખે

$T = 2\pi \sqrt {\frac{{{r^3}}}{{GM}}} $

${r^3} = \frac{{GM{T^2}}}{{4{\pi ^2}}}$

$r = {\left[ {\frac{{GM{T^2}}}{{4{\pi ^2}}}} \right]^{1/3}}$